.jpg)
જીવનના વિસ્મયને ઓળખો
જીવન દરેક ક્ષને નવું છે. દરેક ક્ષને તે નવી દિશાને સ્પર્શે છે, નવા આકાશમાં પ્રવેશ કરે છે, નવા સૂર્ય ને નવી રાતોને પસાર કરે છે. નવા કિનારા, નવા સાગર હોય ત્યાં જીવન વિસ્મય ના હોય તો શું હોય ?
દરેક ઘટનાના 'સ્વ' નો અનુભવ કરો - દરેક વ્યક્તિના, દરેક ફૂલના, દરેક પાંદડાના, દરેક પત્થરના....
જો આપણે શોધવા નીકળીએ તો એક પત્થર જેવો અદ્દલ બીજો પત્થર આખી દુનિયામાં પણ આપણે શોધી ના શકીએ.
એક વ્યક્તિ જેવી હોય છે એના જેવી બીજી કોઈ વ્યક્તિ બીજે ક્યાય નથી હોતી. એક ઘટના બને છે તો એના જેવી જ ઘટના બીજે ક્યાય બનતી નથી અને ક્યારેય બનશે પણ નહિ.
જો આ નવીનતાનો ભાવ , આ નાવીન્યનો, આ તાજગીનો, આ જીવન્તતા નો આ પરિવર્તનનો બોધ સ્પષ્ટ થઇ જાય તો વિસ્મય તમારા દરવાજે આવી ઉભો રહી જશે. સ્મૃતિને વિદાય કરી દો, જીવનને સ્મૃતિને છોડીને છોડીને જોશો તો જીવન વિસ્મયથી ભરેલું છે. osho
જીવન દરેક ક્ષને નવું છે. દરેક ક્ષને તે નવી દિશાને સ્પર્શે છે, નવા આકાશમાં પ્રવેશ કરે છે, નવા સૂર્ય ને નવી રાતોને પસાર કરે છે. નવા કિનારા, નવા સાગર હોય ત્યાં જીવન વિસ્મય ના હોય તો શું હોય ?
દરેક ઘટનાના 'સ્વ' નો અનુભવ કરો - દરેક વ્યક્તિના, દરેક ફૂલના, દરેક પાંદડાના, દરેક પત્થરના....
જો આપણે શોધવા નીકળીએ તો એક પત્થર જેવો અદ્દલ બીજો પત્થર આખી દુનિયામાં પણ આપણે શોધી ના શકીએ.
એક વ્યક્તિ જેવી હોય છે એના જેવી બીજી કોઈ વ્યક્તિ બીજે ક્યાય નથી હોતી. એક ઘટના બને છે તો એના જેવી જ ઘટના બીજે ક્યાય બનતી નથી અને ક્યારેય બનશે પણ નહિ.
જો આ નવીનતાનો ભાવ , આ નાવીન્યનો, આ તાજગીનો, આ જીવન્તતા નો આ પરિવર્તનનો બોધ સ્પષ્ટ થઇ જાય તો વિસ્મય તમારા દરવાજે આવી ઉભો રહી જશે. સ્મૃતિને વિદાય કરી દો, જીવનને સ્મૃતિને છોડીને છોડીને જોશો તો જીવન વિસ્મયથી ભરેલું છે. osho