
now & here
વર્તમાન જ માત્ર સમય છે. જો તમે વર્તમાનમાં રહી શકશો તો જ સમયને જીતી શકશો વર્તમાનમાં રહેવા ધ્યાન અને અભ્યાસ જરૂરી છે. ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારો માણસને વિચલિત અને દુખી બનાવે છે. માટે નકામા વિચારોને ત્યજી વર્તમાનમાં જીવવાનો અભ્યાસ શરુ કરી દો. સુખ અને સંતોષ તથા આનંદની અનુભૂતિ માત્ર વર્તમાનમાં જ થઇ શકે છે.
ડો. અરવિંદ પંચાલ.
વર્તમાન જ માત્ર સમય છે. જો તમે વર્તમાનમાં રહી શકશો તો જ સમયને જીતી શકશો વર્તમાનમાં રહેવા ધ્યાન અને અભ્યાસ જરૂરી છે. ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારો માણસને વિચલિત અને દુખી બનાવે છે. માટે નકામા વિચારોને ત્યજી વર્તમાનમાં જીવવાનો અભ્યાસ શરુ કરી દો. સુખ અને સંતોષ તથા આનંદની અનુભૂતિ માત્ર વર્તમાનમાં જ થઇ શકે છે.
ડો. અરવિંદ પંચાલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો