hi !
all of you first , very very happy new year !
એક તરફ કરોડપતીઓંની સંખ્યા વધતી જીય છે , તે સારી વાત છે પરંતુ દુનિયામાં ભૂખમરો પણ વધી રહ્યો છે એની પણ ચિંતા કરવી જરૂરી છે. આ દિવાળીમાં કરોડો રૂપિયાના ફટાકડાનો ધુમાડો થઇ ગયો, કરોડો રૂપિયાની મીઠાઈ ખવાઈ ગઈ પરંતુ સામે છેડે કેટલા લોકો એ ધુમાડાથી બીમાર પડ્યા કે કેટલા લોકો વાસી ખાઈને બીમાર પડ્યા એ વિચારવાની ફુરસદ કોને છે ? અરે ! કેટલાય લોકો તહેવારોમાં પણ ભૂખ્યા સુઈ જાય છે અને કોઈ પૂછવાવાળું પણ નથી હોતું ....ધિક્કાર છે આપણા આ કહેવાતા વિકાસ પર ! જરા બીજાનો તો વિચાર કરો ! તમારે રહેવા બંગલો છે તો કોઈને આકાશ એ જ છપ્પર છે એમને એક નાની સરખી રૂમ તો આપો ! તમે મીઠાઈઓ ખાઈ ખાઈ ને બીમાર પાડો છો તો પેલા ભૂખ્યા ગરીબને એક ટુકડો રોટલો તો આપો ! ભગવાન તમારું જરૂર ભલું કરશે !
dr. arvind panchal
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો